અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરના પ્રથમ માળ નિર્માણની સામે આવી તસવીરો ! જુઓ અહિયાં Ayoadhya Ram Mandir

અયોધ્યામાં ભગવાન શ્રીરામના અતિ ભવ્ય મંદિર ના નિર્માણમાં આપ ફોટો માં જોઈ શકો છો એટલું કાર્ય પૂર્ણ થાય ગયું છે એટલે કે આપ જોઈ જ શકો છો કે પહેલો માળનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જય શ્રી રામ 🙏 તમારા મિત્રોને પણ મોકલજો 🙏





આ તસવીરો શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. ટુંક જ સમયમાં આ નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને સૌ ભક્તોને દર્શનનો લ્હાવો મળશે. ભગવાનની મૂર્તિ નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયેલ છે. 



Post a Comment

0 Comments