વર્ષ ૨૦૨૩ માં આવતી સંકટ ચોથ ની તારીખ તિથી વાર | Sankat chaturthi 2023 date

    મિત્રો, આ પણ હિન્દુ ધર્મમાં દરેક વ્રતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. દરે દેવી-દેવતાઑ માટે અલગ અલગ વ્રત રાખવામાં આવે છે કે જેનું આપણને તે મુજબ ફળની પ્રાપ્તિ થાય છે. તો તેમાંથી ભગવાન શ્રી ગણેશ ને સમર્પિત એવું વ્રત એટલે કે " સંકટ ચોથ નું વ્રત" કે જે દરેક મહિનામાં ૧ વખત આવે છે એટલે કે દરેક મહિનાના કૃષ્ણ પક્ષમાં. 

તો આજે આ લેખમાં આપને જાણીશું કે આ વર્ષ ૨૦૨૩ માં ક્યારે કઈ સંકટ ચોથ આવે છે કે એજથી વર્ષ દરમિયાન કોઈને વ્રત કરવું હોય તો ક્યારે કરવું તેની મુંજવણ ન થાય. 


વર્ષ 2023 સંકષ્ટી ચતુર્થી તારીખ વાર સમય :

મંગળવાર, 10 જાન્યુઆરી 2023  અંગારકી સંકષ્ટી ચતુર્થી

ગુરૂવાર, 09 ફેબ્રુઆરી 2023  સંકષ્ટી ચતુર્થી

શનિવાર, 11 માર્ચ 2023  સંકષ્ટી ચતુર્થી

રવિવાર, 09 એપ્રિલ 2023  સંકષ્ટી ચતુર્થી

સોમવાર, 08 મે 2023  સંકષ્ટી ચતુર્થી

બુધવાર, 07 જૂન 2023  સંકષ્ટી ચતુર્થી

ગણેશજી 21 નામ ચમત્કારિક પાઠ

ગુરૂવાર, 06 જુલાઈ 2023  સંકષ્ટી ચતુર્થી

શુક્રવાર, 04 ઑગસ્ટ 2023  સંકષ્ટી ચતુર્થી

રવિવાર, 03 સપ્ટેમ્બર 2023  સંકષ્ટી ચતુર્થી

સોમવાર, 02 ઑક્ટોબર 2023  સંકષ્ટી ચતુર્થી

બુધવાર, 01 નવેમ્બર 2023  સંકષ્ટી ચતુર્થી

ગુરૂવાર, 30 નવેમ્બર 2023  સંકષ્ટી ચતુર્થી

શનિવાર, 30 ડિસેમ્બર 2023  સંકષ્ટી ચતુર્થી

શ્રીગણેશ 108 નામ પાઠ

સંકટ નાશન ગણેશ સ્તોત્ર

શ્રીગણેશ ચાલીસા અનુવાદ સાથે

ઋણમુક્તિ ગણેશ સ્તોત્ર અનુવાદ સાથે

ગણેશ અથર્વશીર્ષ પાઠ અનુવાદ સાથે

Post a Comment

0 Comments